નવી દિલ્હીઃ રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, 'આદરણીય સુષમા જી સદેવ  તમામ ભારતીયોના દિલમાં રહેશે. મહત્વનું છે કે પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે રાત્રે એમ્સમાં નિધન થઈ ગયું હતું. તેઓ 67 વર્ષના હતાં.'


સુભાષ ચંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું, 'પૂરા દેશની જેમ હું પણ સ્તબ્ધ છું. વિશ્વાસ થઈ રહ્યો નથી. આદરણીયા સુષમા જી સદેવ તમામ ભારતીયોના હ્રદયમાં રહેશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.'


સુષ્મા સ્વરાજના વધુ સમાચાર જાણવા કરો ક્લિક