દિલ્હીઃ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયા (Rakesh Maria)એ પુસ્તકમાં વધુ એક મોટો ખુલાસો કર્યો છે. પોતાના પુસ્તક 'લેટ મી સે ઈટ નાઉ'માં રાકેશ મારિયાએ કોંગ્રેસ-એનસીપીની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાકેશ મારિયાએ વિલાસરાવ દેશમુખની સરકારમાં તત્કાલીન ઉપ મુખ્યપ્રધાન એનસીપી નેતા છગન ભુજબલ પર પોલીસ તપાસમાં દખલઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. મારિયાના પુસ્તક પ્રમાણે, 'ડિસેમ્બર 1999માં એક કેસમાં નાયબ મુખ્યપ્રધાનના મન પ્રમાણે કાર્યવાહી ન થવાને કારણે તત્કાલીન કોંગ્રેસ એનસીપી સરકારે મારિયાની બદલી કરી દીધી હતી.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...