Ayodhya Ram Mandir Pran Pratishtha: 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ઈતિહાસ નોંધાયો છે. આખરે એ સમય આવી ગયો જેની 500 વર્ષથી રાહ જોવાતી હતી. નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની નવી મૂર્તિના ધાર્મિક વિધિથી અભિષેક કર્યા બાદ રામ લલ્લા દરરોજ તેમના ભક્તોને દર્શન આપશે. રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે આ અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે. જેમાં રામ લલ્લાના દર્શનના સમય સહિત સૂવા અને જાગવા, સ્નાન, શ્રૃંગાર, પ્રસાદ વગેરેનો પણ ઉલ્લેખ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ayodhya માં રામ મંદિર જ નહી, આ Tourist Places પણ જરૂર ફરો, એક દિવસમાં જ પુરી થઇ જશે ટ્રિપ
Satellite Pic: હવે અંતરિક્ષથી જુઓ રામ મંદિરની ભવ્યતા,ISROએ જાહેર કરી Satellite Image


દરરોજ સવારે 4 વાગે જાગશે રામલલા
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ એટલે કે 23 જાન્યુઆરીથી રામ મંદિરમાં રામલલાની પૂજા કરવાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તેના આધારે ભગવાનના રોજ ભજન-પૂજા, શ્રૃંગાર-દર્શન વગેરે થશે. આ માટે શ્રી રામોપાસના નામનો કોડ પણ બનાવવામાં આવ્યો છે.


Petrol Diesel Prices: પેટ્રોલ-ડીઝલ 108 ને પાર, જાણો તમારા શહેરમાં શું ચાલે છે ભાવ
અયોધ્યાને શણગારનાર કંપનીના શેરમાં તેજી, ઉદઘાટન બની જશે Multibagger Bagger Share


દરરોજ સવારે 3 વાગ્યાથી ભગવાન રામની પૂજા અને શણગારની તૈયારીઓ થશે. ગર્ભગૃહની સફાઈ કરવામાં આવશે. આ પછી 4 વાગ્યે રામલલાની બંને મૂર્તિઓ અને શ્રીયંત્રને મંત્રોચ્ચાર સાથે જગાડવામાં આવશે. ત્યારપછી મૂર્તિઓના અભિષેક અને શણગાર બાદ અર્પણ કરવામાં આવશે. આ પછી મંગળા આરતી થશે. આ કામ 4:30 થી 5 સુધીમાં પૂર્ણ થશે.


આફ્રિકન ક્રિકેટર બોલ્યો, 'જય શ્રી રામ' ખાસ અંદાજમાં પાઠવી પ્રાણ પ્રતિષ્ઠાની શુભેચ્છા
WATCH:ટીમ ઇન્ડીયાના ભરતે શ્રીરામને ડેડિકેટ કરી સદી...મેદાન પર જોવા મળ્યો ગજબનો નજારો


સવારે 8 વાગ્યાથી થશે દર્શન 
દરરોજ સવારે 8 વાગ્યાથી ભગવાન રામના દર્શન થશે. લગભગ બપોરે 1 વાગ્યા સુધી સતત દર્શન થઈ શકશે. આ પછી મધ્યાહન ભોગ આરતી થશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. આ સમય દરમિયાન ભગવાન આરામ કરશે. ત્યારબાદ બપોરે 3 થી 10 વાગ્યા સુધી ભગવાન રામના અવિરત દર્શન કરી શકાશે. દરમિયાન સાંજે 7 કલાકે સાંજની આરતી થશે. આ દરમિયાન રામલલાને દર કલાકે ફળ અને દૂધ ચઢાવવામાં આવશે.


રાજસ્થાનના આ મંદિરમાં લક્ષ્મણ-ઉર્મિલાની થાય છે પૂજા, રાજા-મહારાજાના છે કુળ દેવતા
ચેતી જજો!!! શનિથી વધુ કુપ્રભાવ બતાવી શકે છે રાહુ, આ 3 રાશિના લોકોના ગાભા નિકળી જશે


આ જૂની પરંપરાઓ ચાલુ રહેશે
રામલલાના દર્શન, પૂજા, આરતી અને શણગાર સંબંધિત કેટલીક જૂની પરંપરાઓ ચાલુ રહેશે. આ અંતર્ગત નવા મંદિરમાં પણ રામ લલ્લાની પાંચ વખત આરતી, અઠવાડિયાના દિવસ પ્રમાણે તેમના ડ્રેસનો રંગ વગેરે જેવી પરંપરાઓ ચાલુ રહેશે. 1949માં દેખાયા શ્રી રામ લલ્લાના કપડાંનો રંગ હંમેશા દિવસ પ્રમાણે જ રહ્યો છે.


Ram Mandir Ayodhya: ઘર પર લગાવી રહ્યા છો રામ મંદિરનો ધ્વજ, તો જાણી લો નિયમ અને ફાયદા
શનિના અસ્ત થતાં આ રાશિના જાતકોની ઉલટી ગણતરી થશે શરૂ! જાણો શું કરશો ઉપાય


ક્યારે પહેરશે કયા કપડાં
આ અંતર્ગત રામલલ્લા સામાન્ય દિવસોમાં સફેદ વસ્ત્રો અને સોમવારે ખાસ પ્રસંગોએ પીળા વસ્ત્રો પહેરશે. રામ લલ્લા મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે હળવો પીળો અથવા ક્રીમ રંગ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી રંગના કપડાં પહેરશે.


વંદેભારત ટ્રેનની માફક દોડે છે આ સ્ટોક, 20 દિવસમાં 76% નો ઉછાળો, લાગી અપર સર્કિટ
High Return: મંદીની આંધી આ સ્ટોકનો વાળ પણ વાંકો કરી ન શકી, 1 વર્ષમાં 300 ટકાની તેજી