ICMR ex Scientist on Covid fourth Wave: દેશમાં કોરોનાના વધતા કેસ વધતાને જોઇ લોકોની ચિંતા વધવા લાગી છે. એવામાં લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ચોથી લહેર જલદી આવશે. એવામાં આઇસીએમઆરમાં મહામારી વિજ્ઞાન અને સંચારી રોગના પૂર્વ પ્રમુખ વૈજ્ઞાનિક ડો. રમણ આર ગંગાખેડકરે રાહતભર્યા સમાચાર આવ્યા છે. 


ચોથી લહેરની આશંકાઓને નકારી
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube