નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ કોંગ્રેસ સાથે નાતો તોડી નાખીને ભાજપમાં સામેલ થયા બાદ હવે સચિન પાયલટની ભાજપમાં આવવાની અટકળો તેજ થઈ છે. ભાજપના નેતા રીતા બહુગુણા જોશી(Rita Bahuguna Joshi) એ કહ્યું કે જલદી સચિન પાયલટ ભાજપમાં આવી જશે, આ અંગે તેમને ફોન પણ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના નેતાએ આપ્યું આ નિવેદન
આ નિવેદન બાદ સચિન પાયલટે કહ્યું કે 'રીતા બહુગુણા જોશીએ કહ્યું કે તેમણે સચિન સાથે વાત કરી છે. તેમણે સચિન તેન્દુલકર સાથે વાત કરી હશે. તેમનામાં મારી સાથે વાત કરવાની હિંમત નથી.'


Corona Vaccine: કોરોના રસી Covishield ના બીજા ડોઝ વિશે આવ્યા મહત્વના સમાચાર, આ ફેરફાર ખાસ જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube