Bihar Politics: આખરે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકીને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા આજે જેડીયુના થઈ ગયા. આ સાથે જ લાંબા સમયથી ચાલી આવતી ઉથલપાથલનો પણ અંત થઈ ગયો. પાટનગર પટણામાં જેડીયુ ઓફિસમાં ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની પાર્ટી RLSPનો આજે જેડીયુમાં વિલય કરી દીધો.આ સાથે જ આઠ વર્ષે ઉપેન્દ્ર કુશવાહા એકવાર ફરીથી નીતિશકુમારની સાથે થઈ ગયા. વિલય બાદ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, શરત વગર આ ઘરમાં મે નીતિશજીના નેતૃત્વમાં સેવા કરવાનો નિર્ણય લીધો છે. આગળ જે પણ ઉતાર ચઢાવ હશે તે નીતિશકુમારના નેતૃત્વમાં હશે. ઉપેન્દ્ર કુશવાહાએ ખુબ ઉતાર ચડાવ જોયા છે. હવે આગળ જે પણ જોઈશું તે નીતિશના નેતૃત્વમાં જોઈશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટનગર પટણામાં જેડીયુ ઓફિસમાં ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની પાર્ટી RLSPનો આજે જેડીયુમાં વિલય કરી દીધો.આ સાથે જ આઠ વર્ષે ઉપેન્દ્ર કુશવાહા એકવાર ફરીથી નીતિશકુમારની સાથે થઈ ગયા. વિલય બાદ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, શરત વગર આ ઘરમાં મે નીતિશજીના નેતૃત્વમાં સેવા કરવાનો નિર્ણય લીધો છે. આગળ જે પણ ઉતાર ચઢાવ હશે તે નીતિશકુમારના નેતૃત્વમાં હશે. ઉપેન્દ્ર કુશવાહાએ ખુબ ઉતાર ચડાવ જોયા છે. હવે આગળ જે પણ જોઈશું તે નીતિશના નેતૃત્વમાં જોઈશું. 


Beer નો શોખ ધરાવતા લોકો માટે ખુશખબર, આ રાજ્યમાં 1 તારીખથી બીયરના ભાવ ઘટી જશે


Mamata Banerjee નો આ એક નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થશે!, જાણો કેવી રીતે BJP ને થઈ શકે છે નુકસાન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube