નવી દિલ્હી: વરિષ્ઠ પત્રકાર રોહિત સરદાનાનું (Rohit Sardana) શુક્રવારના કોરોના સંક્રમણને કારણે નિધન થયું છે. ZEE News મુખ્ય સંપાદક સુધીર ચૌધરીએ એક ટ્વીટમાં તેમના અકાળ અવસાનની માહિતી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુધીર ચૌધરીએ (Sudhir Chaudhary) ટ્વીટ કર્યું, 'થોડા સમય પહેલા જિતેન્દ્ર શર્માનો ફોન આવ્યો. તેમણે જે કહ્યું તે સાંભળીને મારા હાથ ધ્રુજી ઉઠ્યા. અમારા મિત્ર અને સાથીદાર રોહિત સરદાનાનું મોતના સમાચાર હતા. આ વાયરસ આપણી નજીકના કોઈને પસંદ કરશે, તેની કલ્પના નહોતી. હું આ માટે તૈયાર નહોતો. આ ભગવાનનો અન્યાય છે... ॐ શાંતિ.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube