Russia Ukraine Crisis: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ફસાયેલા 249 ભારતીયને લઈને બુચારેસ્ટથી રવાના થયેલી પાંચમી ફ્લાઈટ ઓપરેશન ગંગા હેઠળ સોમવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી. એરપોર્ટ પર હાજર અધિકારીઓ અને પરિજનોએ તેમનું સ્વાગત કર્યું. દિલ્હી પહોંચેલા વિદ્યાર્થીઓને પોત પોતાના પ્રદેશ સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ હતી. અત્રે જણાવવાનું કે અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોને યુક્રેનથી પાછા લાવવામાં આવ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube