નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોને આગામી ઉચ્ચ સ્તરે લઈ જવા માટે વાતચીત કરી. મોદી અને હસીના વચ્ચે 10 દિવસમાં આ બીજી મુલાકાત છે. બંને નેતાઓ 27મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન મળ્યાં હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...