પટણા: બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ દેશની ડામાડોળ થયેલી અર્થવ્યવસ્થા અને મંદીને રૂટિન ગણાવતું વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે શ્રાવણ અને ભાદરવા મહિનામાં આર્થિક મંદી રહે છે. પરંતુ આ વખતે મંદીનો શોર મચાવી રહેલા કેટલાક લોકો ચૂંટણીની હારની ખીજ ઉતારી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણા મંત્રીએ કરી સ્પષ્ટતા, બેંકોના મર્જરથી કોઈની પણ નોકરી જશે નહીં


આ સાથે જ તેમણે કહ્યું કે બિહારમાં મંદીની કોઈ ખાસ અસર નથી. આથી વાહનોનું વેચાણ ઘટ્યું નથી. સુશીલ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર જલદી ત્રીજુ પેકેજ જાહેર કરવાની છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...