ચંડીગઢ: પંજાબ વિધાનસભા ચૂંટણીના મતદાનમાં 48 કલાક પહેલા જ શીખ ફોર જસ્ટિસે મોટો લેટર બોમ્બ ફોડ્યો છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ભગવંત માન ઉપર પણ નિશાન સાધ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલ-ભગવંત માન કરે છે ખાલિસ્તાનનું સમર્થન
ભારતમાં પ્રતિબંધિત આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસે એક પત્ર બહાર પાડ્યો છે અને કહ્યું છે કે આપના સમર્થનવાળો ફેક લેટર વાયરલ થયા બાદ આપ નેતા રાઘવ ચડ્ઢાએ ગુરુપતવંત પન્નુને ફોન કર્યો હતો. પન્નુના જણાવ્યાં મુજબ રાઘવ ચડ્ઢાએ તેમને કહ્યું કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખાલિસ્તાન રેફરન્ડમનું સમર્થન કરે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube