હૈદરાબાદ: આંધ્ર પ્રદેશ સ્થિત તિરુમાલા વેંકટેશ્વર (તિરુપતિ બાલાજી) મંદિરમાં આજે શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે ભાગદોડ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ. આ કારણે અત્યાર સુધીમાં ત્યાં ત્રણ લોકો ઘાયલ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ શ્રદ્ધાળુઓ સર્વ દર્શન ટિકિટ લેવા પહોંચ્યા હતા. જેના કારણે ટિકિટ કાઉન્ટર પર ભારે ભીડ ભેગી થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(TTD)ના પીઆરઓ રવિ કુમારે કહ્યું કે તિરુપતિના ત્રણેય ટિકિટ કાઉન્ટર પર આજે ખુબ ભીડ હતી. ભાગદોડ જેવા હાલાત થયા બાદ અમે નક્કી કર્યું કે શ્રદ્ધાળુઓને ટિકિટ વગર દર્શન માટે જવા દેવામાં આવે. હાલ હાલાત સામાન્ય છે અને શ્રદ્ધાળુઓ આરામથી ભગવાનના દર્શન કરી રહ્યા છે. 


'ટ્રાન્સફર જોઈતી હોય તો પત્નીને મારી પાસે મોકલ', JE ની હેરાનગતિના પગલે લાઈનમેને મોત વ્હાલું કર્યું, હ્રદયદ્રાવક કિસ્સો


ગજબ ભેજું! ઓફિસ આવ-જા કરવા એવી કાર બનાવી નાખી...માત્ર 5 રૂપિયામાં 60 કિમીની કરે છે મુસાફરી


Scary Video: પૂરપાટ ઝડપે આવતી કારે ડિવાઈડર કૂદાવી સ્કૂટીને લીધુ ઝપેટમાં, કાચાપોચા ન જુએ આ ડરામણો વીડિયો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube