નવી દિલ્હીઃ રાજધાનીમાં મતદાન નજીક આવવાની સાથે શાહીન બાગના મુદ્દા પર રાજનીતિમાં ગરમી વધી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે, તેમની પાર્ટી દિલ્હીમાં 41થી વધુ સીટ જીતવા જઈ રહી છે. તેમણે કહ્યું કે, શાહીન બાગને કારણે ખરાબ આર્થિક પ્રદર્શન છતાં ભાજપ દિલ્હીમાં જીતવા જઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વામીએ રવિવારે ટ્વીટ કર્યું, 'મેં પહેલા કહ્યું હતું કે ટુકડે-ટુકડે ગેંગ તરફથી રસ્તાઓ બ્લોક કરવાને કારણે ખરાબ આર્થિક પરિણામ છતાં ભાજપ આશરે 41 સીટો જીતવા જઈ રહ્યું છે. હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે ભાજપ 41+ સીટોની સાથે જીતશે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...