મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput)માં મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ મુખ્યમંત્રી આશીષ શેલારે (Ashish Shelar) પ્રદેશ સરકાર પર શંકા વ્યક્ત કરતા મોટો ખુલાસો કર્યો છે. તેમણે ટ્વિટ દ્વારા કહ્યું કે, સુશાંત મામલે કોઇ મોટા નેતાઓની ભૂમિકા શંકાના ઘેરામાં છે જેના કારણે તથ્યોમાં ગડબળની આશંકા છે.


આ પણ વાંચો:- Sushant Suicide Case માં નોકરે પાર્ટીને લઈને કર્યો મોટો ખુલાસો


જેડીયુ નેતાનું મોટું નિવેદન, Rhea Chakrabortyને ગણાવી સોપારી કિલર, કહીં આ વાત


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube