શાહજહાંપુર: ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદની જેલમાં પહેલી રાત સાવ સામાન્ય કેદી તરીકે પસાર થઈ. તેમના પર લોની વિદ્યાર્થીનીએ લગાવેલા શારીરિક શોષણના આરોપમાં એસઆઈટીએ તેમની શુક્રવારે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટે 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે લો કોલેજની વિદ્યાર્થીનીએ ચિન્મયાનંદ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. પરંતુ આ જ પીડિત યુવતી અને તેના મિત્રો ઉપર સ્વામી ચિન્મયાનંદને બ્લેકમેઈલ કરવાનો પણ આરોપ છે. એસઆઈટી પાસે વિદ્યાર્થીની અને તેના મિત્રો દ્વારા બ્લેકમેઈલિંગના પુરાવા પણ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...