નવી દિલ્હીઃ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamil Nadu Assembly elections) પહેલા શશિકલાએ મોટી જાહેરાત કરી છે. રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત બાદ શશિકલાએ કહ્યુ કે, તેમણે ક્યારેય સત્તા કે પદની ઈચ્છા રાખી નથી. તે હંમેશા લોકોની ભલાઈ માટે કામ કરશે અને અમ્મા (જયલલિતા) એ જણાવેલા માર્ગનું અનુસરણ કરશે. 


શશિકલાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેને હરાવવા માટે એઆઈએડીએમકેના કાર્યકર્તાઓને એક રહેવા માટે કહ્યું છે. સાથે કહ્યું કે, તે નક્કી કરવું જોઈએ કે તમિલનાડુ રાજ્યમાં એમજીઆરનું શાસન યથાવત રહેવું જોઈએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube