CM KCR Will Not Receive PM Modi At Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં સામેલ થવા માટે પહોંચ્યા. પરંતુ એરપોર્ટ પર તેમને રિસિવ કરવા માટે તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆર પહોંચ્યા નહીં. કેસીઆર જો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાના સ્વાગત માટે તો પહોંચી ગયા હતા. ગણતરીના કલાકોમાં બેગમપેટ એરપોર્ટ પર પીએમ મોદી આવ્યા પરંતુ તેમનું સ્વાગત કરવા તેઓ પહોંચ્યા નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube