નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે આજે હથિયારધારી પાકિસ્તાની ઘૂસણખોરોની સાથે અથડામણમાં સેનાના બે જવાનો શહીદ થયા. અધિકારીઓએ જણાવ્યું કે ઘૂસણખોરીઓને જ્યારે ખારી થરયાટ જંગલમાં તેઓ પીઓકેમાંથી ભારતમાં ઘૂસવાની કોશિશ કરતા હતાં ત્યારે રોકવામાં આવ્યાં ત્યારે આ ઘટના ઘટી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....