નવી દિલ્હીઃ Union Cabinet Reshuffle: કેન્દ્રીય મંત્રીમંડળનો વિસ્તાર 8 જુલાઈએ થઈ શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે આઠ જુલાઈ એટલે કે ગુરૂવારે મોદી કેબિનેટનો વિસ્તાર કરવામાં આવશે અને માહિતી મળી રહી છે કે 20 નવા ચહેરાના સામેલ કરવામાં આવશે. આ પહેલા આજે કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને મંત્રી પદેથી હટાવી રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે મંત્રીમંડળના કેટલાક મંત્રીઓને પદ પરથી હટાવવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે કેબિનેટનો વિસ્તાર 8 જુલાઈ એટલે કે ગુરૂવારે સવારે 10.30 કલાકે થઈ શકે છે. આ પહેલા ઘણા નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. 


કેન્દ્રએ એક સાથે બદલ્યા 8 રાજ્યોના રાજ્યપાલ, SC-ST અને OBC ને લઈ બની ગયો રેકોર્ડ  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube