Lands of Pakistani Citizens:  ભારત અને પાકિસ્તાનને છૂટા પડ્યે 75 વર્ષ થઈ ગયા છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આઝાદી સમયે દેશ છોડીને પાકિસ્તાન ગયેલા લોકોની હજુ પણ ભારતમાં જમીન છે. એટલું જ નહીં અહીંની જમીનના દસ્તાવેજોમાં પણ પાકિસ્તાનીઓના નામ નોંધાયેલા છે. આ સાથે જ દેશનું નામ પણ પાકિસ્તાન લખેલું છે. તમે વિચારતા હશો કે આવું કેવી રીતે શક્ય હોય? આ મામલે હવે અધિકારીઓ તપાસમાં લાગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ આ મામલે કાનપુર ગ્રામીણના અકબરપુર તહસીલના બારા ગામનો છે. આ ગામના જમીન દસ્તાવેજોમાં અનેક પાકિસ્તાની લોકોના નામ છે. ડીએમના આદેશ પર હવે તહસીલ પ્રશાસન પાકિસ્તાનીઓના નામ છે તેવી જમીનની વિગતો તૈયાર કરી રહ્યું છે. ત્યારબાદ શત્રુ સંપત્તિ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 


Patiala Violence: પટિયાલા હિંસા પર સરકારની મોટી કાર્યવાહી, IG, SP અને SSP ની ટ્રાન્સફર


Power Crisis: દેશમાં અંધારપટનું જોખમ, 81 પાવર પ્લાન્ટ પાસે 5 દિવસ કરતા પણ ઓછો કોલસાનો સ્ટોક


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube