UPSC Topper Srishti Dabas: સૃષ્ટિ ડબાસે સેલ્ફ સ્ટડીથી યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષા 2023 ઓલ ઇન્ડીયા રેંક સાથે પાસ કરી છે. સૃષ્ટિ હાલ મુંબઇમાં ભારતીય રિઝર્વ બેંકમાં કામ કરે છે. સૃષ્ટિએ પોતાનું પ્રાથમિક શિક્ષણ અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ દિલ્હીથી કર્યો. ત્યારબાદ તેમણે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સાથે કામ કર્યું અને હાલમાં મુંબઇમાં તૈનાત ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) ની સાથે કામ કરી રહી છે. સૃષ્ટિ ભારતીય રિઝર્વ બેંકમાં માનવ સંશાધન વિભાગમાં તૈનાત છે અને બેંકમાં કર્મચારીઓ સાથે તમામ મૂલ્યાંકનનું મેનેજમેન્ટ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dubai Flood: UAE માં 75 વર્ષમાં સૌથી વધુ વરસાદ, સ્કૂલો બંધ, એરપોર્ટમાં પાણી જ પાણી
AI AC: લાઇટબિલ બચાવશે આ AC! હવે તમે નક્કી કરશો તમારું બિલ, જાણો કિંમત અને ફીચર્સ


ક્યારે કરે છે અભ્યાસ
આરબીઆઇમાં કામ કરતાં તેમણે યૂપીએસસીની તૈયારી શરૂ કરી. તે દિવસે કામ કરતી હતી અને રાત્રે અભ્યાસ કરતી હતી. અભ્યાસ ઉપરાંત તે કથક પર્ફોમિંગમાં પણ ખાસ ઇન્ટરેસ્ટ ધરાવે છે. 


કોહલીથી માંડીને ગેલ સુધી... બટલરની તોફાની સદીથી ધ્વસ્ત થયા IPL ના અનેક રેકોર્ડ
3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમત


જ્યારે આ વર્ષ આદિત્ય શ્રીવાસ્તવે યૂપીએસસી પરીક્ષામાં ટોપ કર્યું, ત્યારબાદ અનિમેષ પ્રધાન અને ડોનોરૂ અનનન્યા રેડ્ડીએ ક્રમશ: બીજા અને ત્રીજા પર છે. યૂપીએસસીએ 2 જાન્યુઆરીથી 9 એપ્રિલ 2024 સુધી ઇન્ટરવ્યું આયોજિત કર્યા. યૂપીએસસી સીએસઇ મેન્સ માટે, લગભગ 2,916 ઉમેદવારો ક્વોલિફાઇ થયા અને ઇન્ટરવ્યું રાઉન્ડમાં પહોંચ્યા. 


ટાટાના શેરમાં મચી ગયો હાહાકાર, તૂટીને ₹78 પર આવી ગયો ભાવ, તમે પણ લગાવ્યો છે દાવ?
મોદી સરકારની ગેરન્ટીની પડશે સીધી અસર, આ 20 સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની સીધી નજર


કેવી રીતે તૈયાર થાય છે મેરિટ લિસ્ટ?
યૂપીએસસી સિવિલિ સેવા દ્વારા ભારતીય વહીવટી સેવાઓ (IAS), ભારતીય પોલીસ સેવાઓ (IPS) અને ભારતીય વિદેશી સેવાઓ (IFS), રેલ્વે ગ્રુપ A (ભારતીય રેલવે એકાઉન્ટ્સ સેવા), ભારતીય ટપાલ સેવાઓ, ભારતીય ડાકસેવા, ભારતીય વેપાર સેવાઓ અને અન્ય સેવાઓ માટે પસંદગી કરવામાં આવે છે. UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે -મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં પ્રદર્શનના આધારે અંતિમ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે.


1 ઓક્ટોબરથી બદલાઇ જશે લોન લેવાના નિયમ, RBI એ બેંકોને જાહેર કર્યા દિશાનિર્દેશ
ગુજરાતમાં એકમાત્ર આ જગ્યાએ થાય છે મૃત મહિલાઓનું શ્રાદ્ધ, જાણો ખાસ તથ્યો