નવી દિલ્હી Zee Delhi NCR Launch: દેશના સૌથી પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાન ઝી મીડિયાએ રવિવારે 10 એપ્રિલના રોજ Zee Delhi NCR ચેનલ લોન્ચ કરી. આ ચેનલનું ઉદ્ધાટન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યું. ડીટીએચ પ્લેફોર્મ્સે ઝી ઓડિશાને ઝી દિલ્હી એનસીઆર હરિયાણા સાથે રિપ્લેસ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM કેજરીવાલે ઝી મીડિયા ટીમને શુભેચ્છા પાઠવી
ચેનલના ઉદ્ધાટનમાં સીએમ કેજરીવાલે ઝી મીડિયા ટીમને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે વિરોધીઓને બોલવા દો. મીડિયાએ પોઝિટિવ સમાચાર દેખાડવા જોઈએ. જનતાના મુદ્દા પર ટીઆરપી મળે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube