IIM Mumbai MBA Fees : MBA કરવા માંગતા લોકો માટે એક કામના સમાચાર છે. IIM મુંબઈએ તેની ફી વધારીને 21 લાખ રૂપિયા કરી દીધી છે. નેશનલ IIM નો દરજ્જો મળ્યા બાદ મળેલી પ્રથમ બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ તે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ (NITIE) હતું. ફીની બાબતમાં IIM અમદાવાદ, IIM કલકત્તા અને બેંગ્લોર પછી હવે IIM મુંબઈ આવી ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે તમને 400 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર, ગેસ સિલિન્ડર ધારકોની સુધરી ગઈ દિવાળી
EPF Tips: નોકરી બદલતાંની સાથે જ ક્યારેય ના ઉપાડશો PF, આટલું થશે નુકસાન
સરકારી બેંકના ગ્રાહકો 31 ઓક્ટોબર પછી પૈસા ઉપાડી શકશે નહીં, ડેબિટ કાર્ડ બંધ થશે


IIM અમદાવાદના MBA કોર્સની ફી રૂ. 31.5 લાખ, IIM કલકત્તાની રૂ. 31 લાખ અને IIM બેંગ્લોરની રૂ. 24.5 લાખ છે. IIM મુંબઈમાં MBA કોર્સ આગામી શૈક્ષણિક સત્ર 2024-25 થી શરૂ થશે.


Whatsapp Scam: વોટ્સએપ પર જોબ ઓફર લઇને આવી એક છોકરી, પછી છોકરાને કહ્યું- પૈસા ખૂબ છે, પ્રેમ જોઇએ...
PAK ટીમ પર તૂટ્યો મુસીબતનો પહાડ, આ બિમારીની ચપેટમાં આવ્યા ઘણા સ્ટાર ક્રિકેટર્સ


પ્રવેશ CAT સ્કોર પર આધારિત હશે
IIM મુંબઈના MBA પ્રોગ્રામમાં પ્રવેશ કોમન એડમિશન ટેસ્ટ (CAT) દ્વારા થશે. CATની પરીક્ષા 26મીએ યોજાવાની છે. તેનું પરિણામ જાન્યુઆરી 2024ના બીજા સપ્તાહમાં જાહેર થવાની ધારણા છે. CAT પરીક્ષા માટે 3.3 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.


ફોનના ખૂણે-ખૂણે જામેલી ગંદકી નિકળી જશે બહાર, આ ટિપ્સની મદદથી ચમકી જશે ફોન
Mukesh Ambani ની આ કંપનીને થયો રેકોર્ડબ્રેક નફો, દલાલ સ્ટ્રીટ પર દોડ્યો શેર


આ વર્ષે આઈઆઈએમનો દરજ્જો મળ્યો
IIM મુંબઈ અગાઉ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) હતું. આ વર્ષે ઓગસ્ટમાં સંસદના એક એક્ટ દ્વારા તેને મેનેજમેન્ટ કોલેજનો દરજ્જો આપવામાં આવ્યો હતો.


IIM અમદાવાદની ફી સૌથી વધુ
દેશભરના તમામ IIMમાં IIM અમદાવાદની ફી સૌથી વધુ છે. અહીં MBA પ્રોગ્રામ માટે 31.5 લાખ રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ પછી IIM કલકત્તા આવે છે. અહીં MBA પ્રોગ્રામની ફી 31 લાખ રૂપિયા છે. સૌથી વધુ ફીના મામલામાં ત્રીજું સ્થાન IIM બેંગ્લોરનું છે. અહીં MBA કરવા માટે 24.5 લાખ રૂપિયા ફી ચૂકવવી પડે છે.


નવરાત્રિમાં કરી લો શંખનો આ ટોટકો, મળશે અખૂટ ધન સંપત્તિ, તિજોરી પડશે નાની
Navratri 2023: નવરાત્રિના 9 દિવસ કેમ ન ખાવું જોઈએ ડુંગળી-લસણ, જાણો આ છે કારણ
Navratri 2023: ખબર છે...અખંડ જ્યોતનું મહત્વ, દુશ્મનોની ખરાબ નજરથી કરે છે તમારી રક્ષા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube