Drinking Water Controls Diabetes: લોકોએ રોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ઉનાળામાં વધુ પાણી પીવું પડે છે. નિષ્ણાતોના મતે, યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે અને ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી તમે સાંભળ્યું જ હશે કે કિડની સ્ટોનની સમસ્યાથી પીડિત લોકોએ પુષ્કળ પાણી પીવું જોઈએ જેથી કરીને પેશાબથી પથરી શરીરમાંથી બહાર નીકળી જાય. તમને જાણીને નવાઈ લાગશે કે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. આ બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. આ વિશે વિગતવાર જાણો.


આ પણ વાંચો: કરીના કપૂર અને મલાઈકાએ ખોલ્યું બેડરૂમનું સિક્રેટ, કહ્યું- આ રીતે બેડમાં આવે છે મજા..
​આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...

​આ પણ વાંચો:  Sofia Ansari Video: સોફિયાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી, બ્રાલેટ પહેરીને કર્યો ડાન્સ


ગ્લોબલ ડાયાબિટીસ કોમ્યુનિટી વેબસાઈટ અનુસાર, પાણીમાં કાર્બોહાઈડ્રેટ્સ કે કેલરી હોતી નથી. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓએ પાણી પીવું ફાયદાકારક છે. કેટલાક અભ્યાસોમાં પણ દર્શાવ્યું છે કે પાણી લોહીમાં શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.


ડાયાબિટીસના દર્દીઓને વધુ પ્રવાહીની જરૂર હોય છે. પાણી ગ્લુકોઝને લોહીમાંથી બહાર કાઢવા માટે સક્ષમ છે. પાણી પીવાથી ડિહાઇડ્રેશનનું જોખમ પણ ઓછું થાય છે. જ્યારે બ્લડ સુગર વધે છે ત્યારે ડિહાઈડ્રેશનનું જોખમ વધે છે, જેનાથી બચવા માટે પુષ્કળ પાણી પીવું જોઈએ. હાઈડ્રેટેડ રહીને તમે તમારી કિડનીને પણ સ્વસ્થ રાખી શકો છો.

આ પણ વાંચો: Malaika Bedroom Secrets: Arjun Kapoor બેડમાં મારી ઉપર આવી જાય છે અને પછી સવાર સુધી..
આ પણ વાંચો:
 ભારતનું હૃદય આ છે રાજ્ય: ઉનાળું વેકેશનમાં આ 9 ધોધની મુલાકાત લેશો તો વળશે ટાઢક
​આ પણ વાંચો: સૂર્યાસ્તના સમયે ન કરો આ કામઃ મા લક્ષ્મી થઈ જાય છે નારાજ, ક્યારેય નહી બનો અમીર


યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી સુઝાવ છે કે મહિલાઓએ રોજે રોજ ઓછામાં ઓછું 1.6 લીટર પાણી પીવું જોઈએ, જ્યારે પુરુષોએ રોજ ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઈએ. આ સિવાય ખોરાકમાં ફ્લૂઈડ્સનો સમાવેશ કરવો જોઈએ. જેથી શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને હાઈડ્રેટ રાખી શકાય.


વર્ષ 2011માં એક સંશોધનમાં જાણવા મળ્યું કે જો તમે દરરોજ વધુ પાણી પીવાનું શરૂ કરો છો, તો હાઈપરગ્લાયસીમિયા અને ડાયાબિટીસના જોખમને ટાળી શકો છો. ઉનાળામાં પાણી ખુબ જ જરૂરી હોય છે. જો તમે સાદું પાણી ના પીવા માંગતા હોવ તો તમે તેમાં લીંબુનો રસ ઉમેરી શકો છો. વાપરવા માટે તૈયાર ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો.


આ પણ વાંચો:  Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ
આ પણ વાંચો: ભારતમાં આ મર્ડર મિસ્ટ્રી પર બની જરજસ્ત હિન્દી ફિલ્મો, કરી તાબડતોડ કમાણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube