Why Lizard Take Breaks When Running: ગરોળીનું નામ પડતાં જ ન જાણે મન કેવું થવા લાગે છે. તે ઘરની દિવાલો અથવા છત પર જોઈ શકાય છે. ઘરની મહિલાઓને ગરોળીના લીધે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે ગંદકી કરવા ઉપરાંત ક્યારેક ક્યારેક ઘરમાં ગમે ત્યાંથી નિકળી પડે છે. જો કે, ગરોળી ઘરની દિવાલો અને ખૂણામાં હાજર જંતુઓ અને જીવાતોનો નાશ કરે છે. તેમ છતાં, આ સ્ત્રીઓની સૌથી મોટી દુશ્મન છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન માટે માત્ર આટલા જ શુભ મુહૂર્ત બાકી, બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવવાની નથી જરૂર
Astrology: આ રાશિની છોકરીઓ હોય છે એકદમ ચાલાક, દુનિયાને નચાવે છે પોતાના ઇશારા પર


ગરોળીને જોઈને બાળકો અને મોટાભાગની મહિલાઓ ડરી જાય છે. બાળકો સમજી શકે છે કે આ નાનું પ્રાણી તેમના માટે ખૂબ જ ડરામણું છે, પરંતુ મહિલાઓના મતે, તેમને જોવું એ ડરામણું નથી તેના કરતાં વધુ તેને જોઇને મન ગભરાઇ જાય છે, તેનું કારણ એ છે કે તેઓ અટકી અટકીને દોડે છે. શું તમે જાણો છો આ પાછળનું કારણ શું છે? જો તમે જાણો છો, તો તે સારું છે અને જો જાણી ગયા તો પછી ક્યારેય ગરોળીને આમ કરતાં જોઇને ડરશો નહી. 

9 વર્ષમાં આ 8 કામ PM મોદીને બનાવી દેશે 'અમર' : પેઢીઓ યાદ રાખશે
ભીડે માસ્ટરથી લઈને જેઠાલાલ સુધી, TMKOC ની સ્ટાર કાસ્ટને ચૂકવાય છે આટલા રૂપિયા
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!


આ કારણે લાગે છે ડરામણી
તમે ક્યારેય ઘરની દીવાલ પર બેઠેલી ગરોળીની હિલચાલ પર ધ્યાન આપ્યું હશે, પછી તમે જોયું જ હશે કે તે જંતુને પકડવા માટે ઝડપથી દોડીને આવે છે અને તેને પકડી લે છે, પરંતુ ભાગ્યે જ ક્યારેય એવું જોયું હશે કે ગરોળી ઝડપથી આગળ વધે છે. પરંતુ સતત નહી. હા, ગરોળી દોડતી વખતે વચ્ચે જ અટકી જાય છે.


Vastu tips: આવા ઘરમાં માતા લક્ષ્મી નથી કરતા પ્રવેશ, ઘરમાં હંમેશાં રહે છે ગરીબી
Surya Gochar 2023: સૂર્યએ કર્યું ગોચર, આ લોકોનું માન વધશે;નવી નોકરી સાથે મળશે તરક્કી

30 જૂન સુધી આ રાશિવાળા પર કહેર વર્તાવશે શનિ-મંગળ, તૂટશે મુશ્કેલીઓનો પહાડ!


આ જોઈને લોકો તેનાથી ડરી જાય છે, બધા વિચારતા હશે કે હવે તે આપણી સામે જોઈ રહી છે અને આપણા પર પડી જશે. હકિકતમાં, ગરોળીની આંખો પર કોઈ પોપચા નથી, જેના કારણે આ પ્રાણી વધુ ડરામણી લાગે છે.


Astrology: આ 5 રાશિવાળા વાતોથી લોકોને બનાવી દે છે દિવાના, સરળતાથી જીતી લે છે વિશ્વાસ
સૌથી વધુ ભાગ્યશાળી હોય છે આ રાશિના લોકો, મેળવે છે ધન-સંપત્તિ, પ્રેમ, પદ પ્રતિષ્ઠા
48 કલાક બાદ આ લોકોને અચાનકથી મળશે અઢળક પૈસા, દરેક કાર્યમાં મળશે અપાર સફળતા!


જાણો શા માટે અટકી અટકીને દોડે છે ગરોળી
ગરોળી ખૂબ જ ઝડપથી દોડે છે, પરંતુ તે સતત દોડી શકતી નથી, કારણ કે તે શ્વાસ લેવા માટે આવું કરે છે. તમને જણાવી દઈએ કે ગરોળી એક સમયે માત્ર એક જ કામ કરી શકે છે, આ સ્થિતિમાં તે દોડી શકે છે અથવા શ્વાસ લઈ શકે છે. એટલા માટે તેણે દોડતી વખતે શ્વાસ લેવા માટે વચ્ચે રોકાવવું પડે છે.


આ જ કારણ છે કે ગરોળી તેના શિકાર પર ખૂબ જ ઝડપથી ત્રાટકે છે અને જો શિકાર છોડીને ભાગી જાય છે, તો તે તેની પાછળ નથી આવતી. ગરોળી 30 વર્ષ સુધી જીવી શકે છે. ભયની લાગણી અનુભવતા, તે તેની પૂંછડીને શરીરમાંથી અલગ કરી શકે છે, પરંતુ પાછળથી તેની પૂંછડી ફરીથી વધે છે. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં તેની અનેક પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે.


Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube