Eye Care: ચશ્માના નંબર ઓછા કરવાના સૌથી સરળ 5 ઉપાય

Fri, 17 May 2024-12:31 pm,

આંખના સ્વાસ્થ્ય માટે કેસર અને હળદરવાળું દૂધ લાભકારી ગણાય છે. આ દૂધમાં રહેલા પોષકતત્વો આંખના રેટિનાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 

બદામ દૂધ આંખનું તેજ વધારવામાં મદદ કરે છે. તેનાથી આંખનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેના માટે 2 થી 3 પલાળેલી બદામને દૂધ સાથે ખાવી.

દૂધમાં તુલસીના પાન ઉકાળી તેમાં મધ ઉમેરીને પીવાથી પણ આંખને ફાયદો થાય છે. તેનાથી આંખની નબળાઈ દુર થાય છે. 

વરિયાળીના પાવડરને દૂધ સાથે મિક્સ કરીને પીવાથી આંખની દ્રષ્ટિ સુધરે છે. સાથે જ ડાર્ક સર્કલની સમસ્યા દુર થાય છે. 

દૂધમાં ખાંડને બદલે સાકર ઉમેરી તેનું સેવન કરવું જોઈએ. દૂધમાં સાકર ઉમેરવાથી આંખને ઠંડક મળે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link