Photos : યજ્ઞમાં 100 કિલોના વજન સાથે 751 દીવાની આરતી ઉતારાઈ, ગામ લોકો પણ ચકિત

Wed, 04 Sep 2019-9:05 am,

ધાનેરામાં રહેતા મહેશ્વરી સમાજના મહારુદ્ર યજ્ઞમાં 751 દીવાની કરાયેલી આરતી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ આરતી ભગવાન વિષ્ણુના શેષનાગ અવતાર ધરીને ઉતારવામાં આવી હતી. જેને જોવા માટે આખુ ગામ ઉમટ્યું હતું.

પિન્ટુ જોષી નામના વ્યક્તિએ 100 કિલોના વજન સાથે 751 દિવાની આરતી ઉતારી હતી. ધાનેરાના હજારો લોકોએ પહેલીવાર આવી અનોખી આરતીના દર્શન હતા. તો 751 દીવાના સ્ટેન્ડને શરીર પર લગાવીને ફેરવતા જોઈ ગામ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link