બાગેશ્વર બાબા તો અદભૂત છે! અંબાજીમાં માર્બલની ખાણોમાંથી કેવી રીતે પથ્થર નીકળે છે તે જોવા પહોંચ્યા

Wed, 18 Oct 2023-8:09 am,

પહાડી વિસ્તારમાં કઈ રીતે પથ્થર નીકળે છે તે તેમને નિરીક્ષણ કર્યું હતું. ખાણ પર આવેલા નીલમાતા મંદીરના તેમને દર્શન કર્યા હતા

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે પોરબંદર જશે,,,બપોર બાદ અમદાવાદમાં ભરાશે બાબાનો દરબાર,,, અમદાવાદના હાથીજણમાં 3 દિવસ યોજાશે કાર્યક્રમ   

બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં આવ્યા છે. આજથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર અને હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. હાથીજણ વિસ્તારમાં લાલગેબી આશ્રમ નજીક કથા અને દિવ્ય દરબાર યોજાશે.અંદાજે 50,000થી વધુ લોકો હનુમાન કથાને દિવ્ય દરબારનો લાભ લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link