Yoga for Stress Relief: મેન્ટલ સ્ટ્રેસથી મુક્ત થઈ રહેવા લાગશો ખુશ, ડેલી રુટીનમાં સામેલ કરો આ 5 યોગાસન

Wed, 06 Mar 2024-12:20 pm,

આ પ્રાણાયામ શ્વાસ ને કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને સાથે જ મનને શાંત કરે છે જેના કારણે તણાવ દૂર થાય છે. આ યોગને રોજ કરવાથી સ્ટ્રેસ રિલીઝ થાય છે.

આ આસન કરવાથી પીઠ અને ખભાનો થાક દૂર થાય છે અને સાથે જ માનસિક શાંતિ મળે છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.

આ આસનને કરવાથી મને શાંત થાય છે અને સાથે જ શરીરનો થાક પણ દૂર થાય છે. જે લોકોને મન અશાંત રહેતું હોય તેમણે રોજ આ આસન કરવું જોઈએ.

આ આસન કરવાથી એકાગ્રતા અને બેલેન્સ વધે છે. તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને મેન્ટલ પીસનો અનુભવ થાય છે.

આ આસન શરીરની સાથે મનને પણ શાંત કરે છે. તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link