Taarak Mehta Ka Ooltah Chashmah ના જેઠાલાલ બનવાનો મોકો આ 5 કલાકારોને મળ્યો હતો, ના પાડીને કરી નાખી મોટી ભૂલ!

Tue, 12 Apr 2022-11:01 am,

પોતાની કૉમેડીથી લોકોને હસાવતા રાજપાલ યાદવને જેઠાલાલ બનવાનો મોકો મળ્યો હતો, પરંતુ પોતાના વર્ક કમિટમેન્ટના કારણે તેઓ આ રોલ ન કરી શક્યા. તેઓ પોતાના બોલીવુડ કરિયર પર ફોકસ કરવા માંગતા હતા.

ધ કપિલ શર્મા શોમાં નજર આવતા કીકૂ શારદાને પણ જેઠાલાલનો રોલ ઑફર થયો હતો. પરંતુ કપિલ શર્મા શોમાં વ્યસ્ત હોવાથી તેમણે ઑફર રીજેક્ટ કરી હતી.

ભાબીજી ઘર પે હૈ અને હપ્પૂ કે ઉલટન પલટનમાં નજર આવતા યોગેશ ત્રિપાઠીને જેઠાલાલનો રોલ કરવા માટે ઑફર આપવામાં આવી હતી, પરંતુ તેઓ એકસાથે અનેક પ્રોજેક્ટ્સમાં કામ કરવા નહોતા માંગતા એટલે તેમણે ના પાડી દીધી.

સ્ટેન્ડ અપ કોમિક એહસાન કુરૈશીને પણ જેઠાલાલનો રોલ ઑફર કરાયો હતો.પરંતુ તેણે જેઠાલાલનો રોલ કરવાની ના પાડી દીધી હતી.

કપિલ શર્માની ઓન સ્ક્રીન દાદી એટલે કે અલી અસગરને પણ જેઠાલાલનો રોલ ઑફર થયો હતો. પરંતુ તેમના પ્રોફેશનલ કમિટમેન્ટ્સના કારણે રોલ રીજેક્ટ કર્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link