Bad Time: સારા સમયની માફક ખરાબ સમય આવતાં પહેલાં મળે છે આ સંકેત, જાણ્યા બાદ થઇ જાવ સાવધાન

Sun, 05 Nov 2023-7:30 am,

મોટાભાગના લોકો ઘરમાં દરરોજ સવાર-સાંજ પૂજા-પાઠ અને આરતી કરે છે. જ્યારે મોટાભાગે આરતી કરતી વખતે દિવો ઓલવાય છે તો એ વાત તરફ ઇશારો હોય છે કે ખરાબ સમય નજીક છે. 

એવી માન્યતા છે કે ઘરમાં લાગેલો તુલસીનો છોડ જેટલો લીલોછમ રહેશે, પરિવારમાં એટલી જ સુખ-સમૃદ્ધિ બની રહેશે. તો બીજી તરફ તુલસીનો છોડ અચાનક સુકાવવા લાગે છે તો તેનો અર્થ એ છે ક ખરાબ સમય શરૂ થવાનો છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં સોનાની વસ્તુ ખોવાઇ જવી અશુભ ગણવામાં આવે છે. તો બીજી તરફ તમારી સોનાની કોઇ વસ્તુ અચાનકથી ખોવાઇ જાય છે તો તેનો અર્થ છે કે ઘરમાં મુશ્કેલીઓનો ઢગલો થઇ જશે. 

ઘીને સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે. એવામાં જ્યારે હાથમાંથી અચાનક ઘીનો ડબ્બો પડી જાય છે તો આ પણ ખરાબ સમય તરફ ઇશારો થાય છે. આ વાતને નજરઅંદાજ ન કરતાં સમય રહેતા સાવધાન થઇ જાવ. 

આમ તો ઘરોમાં ઉંદર આવવો એક સામાન્ય વાત છે, પરંતુ જો ઘરમાં અચાનક મોટી સંખ્યામાં કાળા રંગના ઉંદર આવવા લાગે છે ખરાબ સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે કોઇ મોટું સંકટ તમારે રાહ જોઇ રહ્યું છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ  પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. )   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link