Crorepati Tips: કરોડપતિ લોકો ધનતેરસના દિવસે ખરીદે છે આ એક વસ્તુ, આખા વર્ષ દરમિયાન માં લક્ષ્મીજી રહે છે પ્રસન્ન

Tue, 22 Oct 2024-2:49 pm,

Crorepati Tips For Money On Dhanteras: ધનતેરસ, દિવાળી, છઠનો તહેવાર આવી રહ્યો છે. આ દિવસે લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પૂજા-કાર્યો કરે છે. લોકો ધનવાન બનવા માટે દિવસ-રાત મહેનત કરે છે પરંતુ દેવી લક્ષ્મી તેમનાથી પ્રસન્ન થતી નથી. 

જો તમને કહીએ કે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી વગેરે જેવા કરોડપતિ લોકો ધનતેરસના દિવસે પોતાના ઘરે એક વસ્તુ લઈને આવે છે. જેના કારણે દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને આખા વર્ષ દરમિયાન તેમના પર ધનની વર્ષા થાય છે.  આવી સ્થિતિમાં જો તમે પણ દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો ચાલો અમે તમને જણાવીએ કે તે દિવસે ઘરમાં શું લાવવું. 

આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે તમારે તમારા ઘરમાં એક વસ્તુ લાવવાની છે. જેને લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. આનાથી ઘરમાં ક્યારેય પૈસા ખૂટતા નથી. 

ખરેખર જો તમે ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદી શકતા નથી તો એક નાની ચમચી જરૂર ખરીદો. કરોડપતિ લોકો આટલા અમીર હોવા છતાં ધનતેરસના દિવસે એક નાની ચમચી ખરીદે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખો આ ચમચીથી તમારે ખોરાક ખાવાનો નથી, તમારે ચમચીને તિજોરીમાં મુકવાની છે.

આમ કરવાથી દેવી લક્ષ્મીજીની તમારા ઘરમાં હંમેશા કૃપા રહેશે અને ધનવર્ષા થશે. તમારા ઘરમાં હંમેશા ધનનો વધારો થતો રહે છે. કરોડપતિઓના ઘરમાં પણ આખા વર્ષ દરમિયાન સંપત્તિ વધતી જ રહે છે. 

તમે જાણો છો કે પાંચ દિવસીય દિવાળનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ધનતેરસના દિવસે કંઈકનું કંઈક ખરીદવાનો રીવાજ હોય છે. આવી સ્થિતિમાં જો તમે એક નાની ચમચી ખરીદશો તો તમારું બંધ નસીબ ખૂલી જશે.

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link