ઉનાના રાજપરા બંદરે વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે વાવાઝોડું બિપરજોય, જાણો શું છે કારણ
)
હવે ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું આવી રહ્યું છે. પરંતુ બે વર્ષ બાદ પણ આ દીવાલનું કામ ન થતાં રાજપરા બંદરે વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
)
જો બિપરજોર કહેર મચાવશે તો રાજપરા બંદર બે ભાગમાં વેચાઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
)
નોંધનીય છે કે ઉનાના રાજપરા બંદરમાં 1982માં આવેલા ભયાનક વાવાઝોડા બાદ પ્રોટેક્શન દીવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ દીવાલનું સમારકામ ન થવાને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.