આજે જાગશે દેવ, આ રાશિઓનો કરશે ભાગ્યોદય, કરોડપતિ બનતા તમને કોઈ રોકી નહીં શકે

Thu, 23 Nov 2023-7:56 am,

આ વર્ષે દેવઉઠી એકાદશી પર ખુબ જ શુભ યોગોનો સંયોગ બની રહ્યો છે. આજે દેવઉઠી એકાદશીના દિવસે સર્વાથ સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહ્યો છે. આ શુભ યોગોમાં દેવઉઠી એકાદશીનું પડવું એ 4 રાશિવાળાના લોકોના જીવનમાં સારા દિવસની શરૂઆત કરી શકે છે. 

મેષ રાશિના જાતકોને અચાનક  ધન પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ ખુશખબરી મળી શકે છે. લવ પાર્ટનર મળી શકે છે. આ સાથે જ વિવાહ થવાના યોગ બની રહ્યા છે. કૌટુંબિક સમસ્યા દૂર થશે. વિદ્યાર્થીઓની એકાગ્રતા વધશે. 

કર્ક રાશિના જાતકો માટે આ સમસ્યા કરિયરની રીતે વિશેષ છે. નોકરી હોય  કે કારોબાર સફળતા મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. રોકાણ માટે સારો સમય છે. 

તુલા રાશિના જાતકો કરિયરમાં ઊંચી છલાંગ લગાવશે. તમારી આશા કરતા વધુ મોટી સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આર્થિક સમસ્યાઓ ખતમ થશે. કરજમાંથી છૂટકારો મળશે. પૈતૃક સંપત્તિથી મોટો લાભ થવાના યોગ છે. 

વૃશ્ચિક રાશિવાળા લોકો માટે આ સારો સમય છે. જૂની સમસ્યાઓ દૂર થવાથી મોટી રાહત મહેસૂસ થશે. માન સન્માન વધશે.  દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને ખુશખબરી મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link