Vastu Tips: ઘરમાં હોય તો તુરંત ફેંકી દો આ 5 વસ્તુઓ, પરિવારને રોડ પર લાવી દેશે આ વસ્તુઓ

Mon, 16 Sep 2024-2:49 pm,

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તુટેલા વાસણ રાખવા અશુભ છે. ઘરમાં તુટેલા વાસણ રાખવા અથવા તેને વાપરવાથી દરિદ્રતા ઝડપથી વધે છે. 

જે વસ્તુઓમાં કાટ લાગી ગયો હોય તેને ઘરમાંથી બહાર કરી દેવી જોઈએ. આ વસ્તુ ઘરમાં રાખવાથી ધન ધીરેધીરે ખર્ચ થવા લાગે છે. 

ફાટેલા કે ખરાબ થયેલા જૂતા પણ ઘરમાં રાખવા નહીં. તેનાથી ગ્રહ દોષ લાગે છે અને વ્યક્તિ સંકટમાં પડી જાય છે. 

ઘરમાં બંધ ઘડિયાળ પણ રાખવી નહીં. તેનાથી પ્રગતિ અટકી જાય છે અને અશુભ ફળ મળવા લાગે છે. 

જે તાળુ ચાવી વિનાનું હોય તેને પણ ઘરમાં ન રાખો. આ તાળુ કંઈ કામ આવતું નથી અને તે નકારાત્મક શક્તિઓને આકર્ષે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link