Dhanteras ની શોપિંગ કરવા જઇ રહ્યા છો? જરૂર જાણી લો આ વાત, મોંઘી પડશે આ ભૂલો

Fri, 10 Nov 2023-10:10 am,

ધનતેરસ પર પ્લાસ્ટિક અને કાચથી બનેલી વસ્તુઓ ન ખરીદવી. આ વસ્તુઓ રાહુ સાથે સંબંધિત છે. ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

ધનતેરસ પર પ્લાસ્ટિક અને કાચથી બનેલી વસ્તુઓ ન ખરીદવી. આ વસ્તુઓ રાહુ સાથે સંબંધિત છે. ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

ધનતેરસના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ જેવી કે કડાઇ, તવો કે અન્ય કોઈ વસ્તુ ખરીદીને ઘરે ન લાવવી. એવું માનવામાં આવે છે કે ધનતેરસના શુભ દિવસે ઘરમાં લોખંડની વસ્તુઓ લાવવાથી પણ ઘરમાં દુર્ભાગ્ય આવે છે. આ સિવાય ધનતેરસના દિવસે એલ્યુમિનિયમના વાસણો ન ખરીદો.

ધનતેરસના દિવસે સોના-ચાંદી જેવી શુભ ધાતુઓની ખરીદી કરવી પડે છે, તેથી લોકો સોના-ચાંદીના દાગીના, વાસણો વગેરે ખરીદે છે. આ શુભ દિવસે આર્ટિફિશિયલ જ્વેલરી ખરીદવાની ભૂલ ન કરો. જેના કારણે વ્યક્તિની પ્રગતિ અટકી જાય છે.

ધનતેરસ પર લોકો નવા કપડાં પણ ખરીદે છે. આ સમય દરમિયાન કાળા રંગના કપડા બિલકુલ ન ખરીદવાનું ધ્યાન રાખો. પીળો, લાલ, લીલો, નારંગી, ગુલાબી વગેરે શુભ રંગોના કપડાં ખરીદો તો સારું રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link