ભૂલથી પણ 5 Foodsને ફરી ગરમ કરીને ના ખાતા, શરીરની પથારી ફરી જશે

Sat, 02 Dec 2023-5:47 pm,

બટાટામાં ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ નામના બેક્ટેરિયા વધી શકે છે, જે ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે છે. આ સિવાય બટાકામાં રહેલા પોષક તત્વો ફરી ગરમ કરવાથી નાશ પામે છે.

પાંદડાવાળા શાકભાજીમાં નાઈટ્રેટનું પ્રમાણ વધુ હોય છે. ફરીથી ગરમ કરવા પર નાઈટ્રેટ નાઈટ્રાઈટમાં પરિવર્તિત થાય છે, જે કેન્સરનું કારણ બની શકે છે.

ચોખામાં હાજર સ્ટાર્ચ ફરીથી ગરમ કરવાથી ગ્લુટેનમાં રૂપાંતરિત થઈ જાય છે, જે પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે.

માંસમાં પ્રોટીન અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે પ્રોટીન અને ચરબી તૂટી જાય છે અને ઝેરી પદાર્થોમાં ફેરવાય છે, જે પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે.

મશરૂમમાં પ્રોટીન અને મિનરલ્સ વધુ હોય છે. જ્યારે ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે પ્રોટીન તૂટી જાય છે અને ઝેરી પદાર્થોમાં ફેરવાય છે, જે પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link