કારની માઈલેજ વધારવી છે? આજથી જ આ 5 ટિપ્સ ફોલો કરવાનું શરૂ કરી દેજો...પેટ્રોલનું ટેન્શન દૂર થઈ જશે

Mon, 29 Apr 2024-5:54 pm,

ગાડીમાંથી માઈલેજ કાઢવા માટે એક જ સ્પીડ પર ગાડી ચલાવવી ખુબ જરૂરી છે. હાઈવે પર ગાડી ભગાવવાની જગ્યાએ એક જ સ્પીડ પર ગાડી ચલાવવાથી માઈલેજ સારી આવી શકે છે. 

એક ટિપ એ પણ છે કે ટાયર પ્રેશરને બરાબર જાળવી રખો. ગેસ માઈલેજ કાઢવા માટે ટાયર પ્રેશરને યોગ્ય પ્રમાણમાં જાળવી રાખવું જરૂરી છે. 

ગિયરબોક્સને પણ વ્યર્થ ન બદલો. આમ કરવાથી માઈલેજ સારી આવી શકે છે. જ્યારે જરૂર પડે ત્યારે જ ગિયરબોક્સને બદલવામા આવે તો ગાડીની માઈલેજ સુધરે છે. 

એન્જિન ઓઈલ પણ તમારી માઈલેજ પર સારી અસર પાડી શકે છે. સમયાંતરે એન્જિન ઓઈલ બદલતા રહો. નવું એન્જિન ઓઈલ વધુ લુબ્રિકેટ કરી શકે છે. 

જો ગાડી જૂની થઈ ગઈ હોય અને ટાયર ઘસાઈ ગયા હોય તો ટાયર બદલી નાખવા જોઈએ. નવા ટાયરથી ગ્રિપ વધે છે અને તેનાથી બને એવું કે એન્જિનથી વધુ એનર્જીનો ઉપયોગ થઈ જાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link