Belly Fat: જિદ્દીમાં જિદ્દી વર્ષો જૂની ચરબીને ઓગાળી શકે છે આ કાળા બીજ, રોજ કરો સેવન

Sun, 31 Dec 2023-2:56 pm,

શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય ખાવું જરૂરી છે. ઘણા લોકો તેમના પેટની ચરબી ઘટાડવા માંગે છે, તો કલૌંજીના બીજ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ રસોડામાં ઉપયોગમાં લેવાતા ઘણા મસાલાઓમાંથી એક છે.

જો તમે કલૌંજીનું રોજ સેવન કરશો તો તમારા પેટની ચરબી 1 મહિનામાં ઓછી થઈ જશે. નિજેલા એટલેકે, કલૌંજીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો રહેલા છે.

કલૌંજીનો ઉપયોગ ડાયેરિયાની સમસ્યાને પણ ઘણી હદ સુધી ઘટાડે છે. તેનું તેલ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

નિજેલાના બીજ પણ ઝડપથી વધેલા વજનને ઘટાડવામાં ફાયદાકારક છે. શરીરમાંથી વધારાની ચરબી બહાર ફેંકે છે.

કલૌંજી એટલેકે, નાઈજેલાના બીજ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તેને પીસીને દરરોજ તમારા વાળમાં લગાવી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચૂક લેવી. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

 

 

Disclaimer: प्रिय पाठक, हमारी यह खबर पढ़ने के लिए शुक्रिया. यह खबर आपको केवल जागरूक करने के मकसद से लिखी गई है. हमने इसको लिखने में घरेलू नुस्खों और सामान्य जानकारियों की मदद ली है. आप कहीं भी कुछ भी अपनी सेहत से जुड़ा पढ़ें तो उसे अपनाने से पहले डॉक्टर की सलाह जरूर लें.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link