કુદરતે મનમૂકીને સાપુતારાને સૌંદર્ય આપ્યું, રાત્રિના સમયે રોશનીથી ઝગમગતુ કરાયું

Wed, 04 Aug 2021-10:25 am,

આવા ખુશનુમા માહોલ વચ્ચે ગુજરાત પ્રવાસન (gujarat tourism) વિભાગની મોન્સૂન ફેસ્ટિવલની તૈયારી શરૂ થઈ છે. રાત્રિ સમયે સમગ્ર સાપુતારાને રોશનીથી ઝગમગતુ કરાયું છે. કોરોનાકાળમાં ગત વર્ષે મોન્સૂન ફેસ્ટિવલ ઉજવાયો ન હતો, ત્યારે આ વર્ષે કેવી છૂટછાટ સાથે ફેસ્ટિવલ ઉજવાશે તે જોવું રહ્યું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link