Nail rubbing: રોજ સવારે નખને ઘસવાથી વાળ ખરવાનું થશે બંધ અને સાથે જ થશે આ ચમત્કારિક ફાયદા

Sun, 04 Feb 2024-3:21 pm,

સવારે નખને ઘસવાથી વાળ ખરવાની દુર થાય છે. નિયમિત રીતે નખ ઘસવાથી ખરતા વાળ અટકે છે.  

નખ ઘસવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે. સાથે જ તેનાથી શરીરમાં થતો દુખાવો પણ દુર થાય છે.

નખ ઘસવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે. આ એક પ્રકારનો યોગ છે જેને કરવાથી તમારું શરીર ફીટ રહે છે.

ફેફસાં અને હૃદય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે દરરોજ નખ ઘસવા જોઈએ. 

જો ખરતાં વાળના કારણે માથામાં ટાલ પડી ગઈ હોય તો નિયમિત સવારે નખ ઘસવાથી ટાલમાં પણ નવા વાળ આવવા લાગશે.    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link