Hanuman Janmotsav 2023: હનુમાન જયંતી પર આ પાંચ રાશિઓ પર થશે બજરંગબલીની કૃપા, દૂર થશે સંકટ

Mon, 03 Apr 2023-3:36 pm,

મેષ રાશિના જાતકો માટે હનુમાન જયંતી ખુબ શુભ રહેવાની છે. આ સમયે હનુમાન જીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. આ રાશિના બેરોજગાર યુવાનોને રોજગાર મળશે. લવલાઇફ પહેલાથી સારી થશે.

 

હનુમાન જીની કૃપાથી વૃષભ રાશિના જાતકો માટે આ સમયે હર્ષોલ્લાસની સાથે પસાર થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. ધાર્મિક કાર્યો પ્રત્યે લગાવ વધશે. નોકરી તથા ધંધામાં સારો અવસર પ્રાપ્ત થશે. ધન લાભનો યોગ બનશે. 

 

 

હનુમાન જીની કૃપાથી કર્ક રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થશે. નોકરીમાં નવી તક પ્રાપ્ત થશે. પરિવારનો સહયોગ મળશે. વેપારમાં પ્રગતિનો યોગ બનશે. કુલ મળીને આ મહિનો ખુબ સારો રહેવાનો છે. 

 

 

સંકટમોચન હનુમાન જીની કૃપાથી ભાગ્યનો સાથ મળશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. પરિવારનો સહયોગ મળશે. કાર્યો પ્રત્યે બેદરકારી ન દાખવો. આ મહિનો તમારા માટે શુભ રહેશે. 

 

મીન રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. આ સમયે તમને પ્રગતિના અવસર પ્રાપ્ત થશે. નોકરીમાં વધારાની જવાબદારી મળશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. કાર્યક્ષેત્રમાં વર્ચસ્વ સ્થાપિત થશે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link