J&K: ભારે બરફવર્ષાથી પારો ગગડ્યો, માતા વૈષ્ણોદેવી મંદિરમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ ખાસ જુઓ આ Video

Sat, 08 Jan 2022-11:48 am,

જમ્મુ અને કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગ પર સતત વરસાદ અને બરફવર્ષાના કારણે વાહન વ્યવહાર પર અસર થઈ છે.   

કટરામાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં પણ હેલિકોપ્ટર સેવા પ્રભાવિત થઈ છે. બેટરી કાર પણ ચાલી શકતી નથી. જો કે શ્રદ્ધાળુઓએ હજુ પણ માતાના દર્શન માટે મુસાફરી ચાલુ રાખી છે. કટરાની બરફવર્ષાનો વીડિયો એએનઆઈએ ટ્વિટર પર શેર કર્યો છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link