PICS: બાબા કેદારનાથનો અભિષેક , શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ, શિવભક્તિમાં ડૂબ્યા PM મોદી

Fri, 05 Nov 2021-1:44 pm,

કેદારનાથ ધામ 12 જ્યોર્તિલિંગોમાંથી એક છે. આ ઉત્તરાખંડમાં સ્થિત ચાર ધામોમાંથી એક છે. આદિ શંકરાચાર્યએ જ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે કેદારનાથ પહોંચા છે. તે સવારે 7.55 વાગે ધામમાં પહોંચ્યા.  

શુક્રવારે કેદારનાથના પુજારી બાગેશ લિંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પૂજા સંપન્ન કરાવી. અત્યાર સુધી પીએમના પાંચ પ્રવાસમાં પુજારી બાગેશ લિંગે ત્રણવાર પૂજા કરાવી છે. 

પીએમ મોદી દેહરાદૂન સ્થિત એરપોર્ટ પહોંચા તો મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની આ યાત્રામાં કેદારપુરીમાં ચાલી રહેલા પ્રોજેક્ટના સીસીટીવીનું અવલોકન પણ કર્યું. તારબાદ પીએમ મોદીએ કેદારનાથ ધામમાં ચાલી રહેલા પુનનિર્માણ કારોનું નિરિક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે કેટલાક પુનર્નિર્માણ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યું. 

પીએમ મોદીએ પોતાની આ યાત્રામાં આદિશંકરાચાર્યની પ્રતિમાના અનાવરણ બાદ તાં થોડીવાર બેસીને ધ્યાન પણ લગાવ્યું. ત્યારબાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તે ધ્યાન કરી રહ્યા હતા તારે એક પ્રકાશ પુંજ ત્યાંથી નિકળે રહ્યો હતો. 

પીએમ મોદીએ પોતાની યાત્રા દરમિયાન સંબોધનમાં આદિ શંકરાચાર્યની મહત્તા પર પ્રકાશ નાખ્યો. તેમણે કહ્યું કે શંકરનો સંસ્કૃતમાં અર્થ 'શં કરોતિ સ: શંકર: એટલે, જે કલ્યાણ કરે, તે જ શંકર છે. આ વ્યાકરણને પણ આચાર્ય શંકરે પ્રત્યક્ષ પ્રમાણિત કર્યું. 

આ મંચ પરથી પીએમએ ધાર્મિક સંકલ્પ સાથે પોતાના મનની વાત પણ કરી. તેમણે આ દરમિયાન કેદારનાથ ધામમાં લગભગ ચાર સો કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link