જયા એકાદશી પર સર્જાશે અત્યંત શુભ સંયોગ, મેષ સહિત આ 5 રાશિના લોકો રાતોરાત લખપતિ બને તો નવાઈ નહીં..

Mon, 19 Feb 2024-10:47 am,

જૂની સમસ્યાઓ અને માનસિક ચિંતાથી મુક્તિ મળશે. નોકરી માટે સમય સારો છે. પૈતૃક સંપત્તિથી ધન લાભ થશે. લવ લાઈફ અને મેરેજ લાઇફ સારી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે. ઊંચું પદ અને પૈસો મળશે. જીવનમાં ભૌતિક સુખ-સુવિધા વધશે. નવી નોકરી મળી શકે છે. આવકના સ્ત્રોત વધશે.

વેપારીઓને નફો થશે. નોકરી કરતા લોકોને પણ ઉપરી અધિકારીઓ તરફથી લાભ થશે. કારકિર્દીમાં સફળતા મળશે. અંગત જીવનમાં ખુશહાલી આવશે.

નોકરી અને વેપારમાં લાભ થશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ધર્મ, કર્મ અને સામાજિક કાર્યોમાં રુચિ વધશે જીવનસાથીનો સહયોગ મળશે.

નોકરી કરતા લોકો માટે અતિ શુભ સમય. અગાઉ કરેલા રોકાણથી સારું રિટર્ન મળશે. આવકમાં વધારો થશે. વેપારનો વિસ્તાર થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link