Kinnar: વ્યંઢળોને આ વસ્તુઓનું દાન કરવાથી ચમકી જાય છે કિસ્મત, ઘરમાંથી ખૂટતી નથી લક્ષ્મી

Fri, 11 Aug 2023-5:08 pm,

વ્યંઢળોનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. વ્યંઢળને દાન કરવું શુભ માનવામાં આવે છે. જો કે દાનની યોગ્ય પદ્ધતિ ખબર ન હોવાથી ફળ મળતું નથી.

જો તમે કોઈ વ્યંઢળને દાન આપી રહ્યા છો અથવા તેના વિશે વિચારી રહ્યા છો, તો આ બાબતો જાણવી જ જોઈએ. આ વાતોનું પાલન કરીને તમે તમારા ખરાબ નસીબને સુધારી શકો છો.

કિન્નરને લગ્નની વસ્તુઓ જેવી કે લીલી ચુંદડી, લાલ સાડી, કંકુ, લિપસ્ટિકનું દાન કરવાથી દાંપત્યજીવનમાં સમસ્યા આવતી નથી. 

વ્યંઢળને ચોખાનું દાન કરવાથી ઘરમાં અન્નની કમી સર્જાતી નથી. ત્યારબાદ તેમની પાસેથી થોડા ચોખા પાછા લો અને તેને તમારા ઘરના ચોખામાં નાખો, તો પૈસાની કમી સર્જાતી નથી. 

વ્યંઢળોના ઢોલકની પૂજા કરીને પછી ભક્તિ પ્રમાણે ધન અર્પણ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે અને નિષ્ફળતાનો સામનો કરવો પડતો નથી. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link