દેશની આ 5 ઐતિહાસિક ધરોહરો જોવા માટે દેશ-વિદેશથી આવે છે લાખો પ્રવાસીઓ, જુઓ Photos

Tue, 14 May 2024-4:50 pm,

ભારતમાં એવી અનેક ઐતિહાસિક ઈમારતો છે જેને જોવા માટે લાખો પર્યટકો ઉમટી પડે છે. વિદેશથી પણ ઘણા લોકો આવે છે. 

દિલ્હીનો લાલ કિલ્લો દેશ વિદેશમાં ખુબ પ્રસિદ્ધ છે. તેને જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવે છે. આ ઐતિહાસિક ધરોહરને જોવા માટે વર્ષ 2023માં 22 લાખ લોકો આવ્યા હતા.   

આ લિસ્ટમાં વૈશ્વિક ધરોહર ગણાતો આગ્રાનો કિલ્લો પણ છે જે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. આ જગ્યાની સુંદરતા જોવા માટે ગત વર્ષે 16 લાખ જેટલા પર્યટકો અહીં પહોંચે છે. 

ઈલોરાની ગુફાઓ વિશે તો દરેક જાણતા હશે. તેને જોવા માટે ગત વર્ષે લગભગ 13.32 લાખ લોકો આવ્યા હતા. આ જગ્યા પર લોકોની લાઈન લાગેલી રહે છે. 

તાજ મહેલ તો લોકોનું ખુબ મનગમતું મોડલ છે. અહીં લોકોની ભીડ રહે છે. સૌથી વધુ જોવામાં આવતો મહેલ ગણાય છે. આ વર્ષે તાજ મહેલ જોવા માટે 45.13 લાખ લોકો આગ્રા પહોંચ્યા હતા. 

દિલ્હીનો કુતુબમિનાર પણ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ મિનારને જોવા માટે પણ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link