23 એપ્રિલથી શરૂ થશે આ જાતકોના અચ્છે દિન, મંગળ દેવની કૃપાથી દૂર થશે દુખ-દર્દ, જીવનમાં મનાવશો જશ્ન

Sat, 20 Apr 2024-3:26 pm,

આ ગોચર તમારા પક્ષમાં રહેશે અને વિદ્યાર્થીઓ માટે અત્યંત ફળયાદી રહેશે. માતા-પિતાને પોતાના બાળકોથી શુભ સમાચાર મળશે અને બંને એકબીજા સાથે સારો સમય પસાર કરશો. પ્રેમી લોકો માટે આ સમય અનુકૂળ રહેશે નહીં અને તે પોતાના પ્રેમ જીવનમાં ક્રોધ અને અહંકારની સમસ્યાનો અનુભવ કરી શકે છે. તમારી આર્થિક સ્થિતિની વાત કરીએ તો તે સારી રહેશે. સાથે પ્રોફેશનલ્સને તેની મહેનતનું ફળ મળશે.

આ ગોચર તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો કરશે. ભાઈ બહેન તમારૂ સમર્થન કરશે પરંતુ તમારા બંને વચ્ચે અહંકાર સંબંધિત મુદ્દા હોઈ શકે છે. નાના અંતરની યાત્રાનો યોગ છે. લાંબા અંતરની યાત્રાનો યોગ બની રહ્યો છે. પિતાની સાથે તમારો સંબંધ સારો રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં પણ ભાગ લેશો.  

આ ગોચર તમારા પક્ષમાં કામ કરશે તમારા મનમાં એવા વિચાર આવશે જે પ્રોફેશનલ રૂપથી તમારી મદદ કરશે, ખાસ કરીને તે લોકો માટે જે નાણાકીય ક્ષેત્રમાં છે. આ દરમિયાન તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે. વાત કરીએ તો આ સમયે તમારી વાણી પર નિયંત્રણ રાખો જેથી કોઈને ઠેસ ન પહોંચે. જે વિદ્યાર્થીઓ રિસર્ચ કાર્યમાં લાગેલા છે તેને આ ગોચરથી લાભ થશે.

કરિયરની દ્રષ્ટિએ તમને તક મળશે. જો તમે સરકારી ક્ષેત્રમાં નોકરી કરો છો તો તમને લાભ થશે. વેપારીઓને આ દરમિયાન નફો થશે અને સરકારી અધિકારીઓથી તેને લાભ થશે. તમારે તમારી ટીકાને સકારાત્મક રૂપથી લેવા અને નબળાઈઓ પર કામ કરવાની જરૂર છે.

આ દરમિયાન ભાગ્ય તમારા પક્ષમાં કામ કરશે અને જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યું છે, તેને વિદેશ જઈને નવી તક હાસિલ થવાનો લાભ મળશે. તમને પિતા અને નાના ભાઈ-બહેનોનો સહયોગ મળશે. તમે ધાર્મિક કારણોથી કોઈ તીર્થ સ્થળની યાત્રા કરી શકો છો. શિક્ષણ અને માર્ગદર્શક આ સમય દરમિયાન બીજાને પ્રેરિત કરી શકે છે. તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે.

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link