Health Tips: આ 5 પ્રકારના ઉકાળા પીવાનું રાખશો તો કડકડતી ઠંડી તમારું કંઈ નહીં બગાડી શકે

Sat, 13 Jan 2024-7:38 am,

શિયાળામાં સ્વસ્થ રહેવા માટે તુલસીનો ઉકાળો પીવો જોઈએ. તેને પીવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે અને ઘણી બધી બીમારીઓ મટી જાય છે.

ઠંડીની ઋતુમાં આદુનો ઉકાળો પણ ખૂબ જ ફાયદો કરે છે આદુનો ઉકાળો પીવાથી મેટાબોલિઝમ સુધરે છે.

તજનો ઉકાળો પીવાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરદી-ઉધરસ મટે છે. કારણ કે તજ પોષક તત્વથી ભરપૂર હોય છે.

શિયાળામાં પેટની સમસ્યાઓ રહેતી હોય તો અજમાનો ઉકાળો પીવાનું શરૂ કરો તેનાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે.

ગિલોઈનો ઉકાળો તાવ માટે અકસીર ઈલાજ છે. સાથે જ તેને પીવાથી શરદી-ઉધરસ પણ મટે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link