Job Promotion Tips: તમારે પણ નોકરીમાં જોઈએ ઈન્ક્રીમેન્ટ-પ્રમોશન? કરી લો આ 5 ઉપાય, આશા કરતા વધુ મળશે ફળ

Thu, 27 Apr 2023-4:08 pm,

નોકરીમાં ઈન્સ્કીમેન્ટ-પ્રમોશન મેળવવા માટે જાતકે દર શનિવારે શનિ મંદિર જઈને દીવો પ્રગટાવવો જોઈએ. આ સાથે ત્યાં બેસી શનિ મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી શનિના દુષ્પ્રભાવ ઓછા થવા લાગે છે. 

 

 

નોકરીમાં સફળતા માટે દરરોજ સવારે ઉઠીને સૂર્ય દેવને અર્ધ્ય આપવું જોઈએ. સાથે સૂર્ય મંત્ર અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાયથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. 

 

 

નોકરીમાં પ્રમોશન માટે  (Job Increment and Promotion Tips) કોઈ મંદિરમાં જઈને નવગ્રહ અભિષેક કરાવવો જોઈએ. આમ કરવાથી રાહુ-કેતુના દોષોથી મુક્તિ મળે છે. સાથે કુંડળીના દોષ પણ દૂર થાય છે. 

 

 

નોકરીમાં સફળ થવા માટે જાતક પોતાની જન્મ કુંડળીના દશ્મ ભાવના સ્વામી મંત્રોનો જાપ કરવો જોઈએ. આ ઉપાયથી સફળતાના માર્ગમાં આવતા વિઘ્નો દૂર થવા લાગે છે. 

 

 

તમે ખુદનો ધંધો કરી રહ્યાં છો તો વધુ નફો મેળવવા માટે તમારા કાર્યસ્થળ પર વેપાર વૃદ્ધિ યંત્ર સ્થાપિત કરો. આમ કરવાથી હાનિ ખતમ થઈ નફો થવા લાગે છે. 

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link